હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી !! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે..દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ..ને મનમાં ઉતરવી જોઇએ..બરાબરને??
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું